Monday, 4 July 2011

ઈશ્વરનો રિવાજ…

કેવું થાય જ્યારે ગમતું સ્વપ્ન તુટી જાય,
ફરિયાદ પણ કેમ થાય જ્યારે કોઇ અંગત રુઠિ જાય,
શું દોષ આપુ હું મારાં ઇશ્વરને,જુનો રિવાજ છે,
કોઇ મળે છે તો કોઇ છુટી જાય છે.

No comments:

Post a Comment