Monday, 4 July 2011

સુવિચાર

સુખ અને શાંતિનું કારણ આપણી અંદર જ છે જો આપણે પણ હ્રદય અને મનને પવિત્ર રાખી શકીએ તો તીર્થોમાં ભટકવાની જરૂર નહીં રહે.

-શ્રીમન્નારાયણ

No comments:

Post a Comment