Monday, 4 July 2011

નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા…

નેતાઓથી ભરેલી બસ ઝાડ સાથે ટકરાઈ.

ઝાડની નજીક રહેતા એક બાપુ ત્યાં આવ્યા. એણે એક મોટી કબર ખોદી અને બધાને દફનાવી દીધા.

થોડા સમય પછી શહેરનો મેયર ત્યાંથી પસાર થયો. એણે એક્સીડન્ટ વાળી બસ જોઈ બાપુને પૂછ્યું :- ‘શું બધા મરી ગયા હતા?’

બાપુએ જવાબ આપ્યો :- ‘હા સાહેબ, એમાંથી કેટલાક ચીસો પડી રહ્યા હતા કે એ જીવતા છે, પણ નેતાઓ ક્યારેય સાચું નથી બોલતા હોતા?’

No comments:

Post a Comment